સમગ્ર વાણંદ સમાજ, રાજકોટના મીડીયા ઈન્ચાર્જ રાજ ધામેલીયાની એક અખબારી યાદીમાં જણાવાયેલ છે કે, તાજેતરમાં રાજકોટ શહેર ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા નું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે સમસ્ત વાણંદ સમાજ દ્વારા પણ આ તકે કેન્દ્રીય મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
Read About Weather here
આ તકે મહેશ રાઠોડ, મહેન્દ્રભાઈ મારૂ, દિપકભાઈ હિરાણી, રાજુભાઈ ગોંડલીયા, ધર્મેશભાઈ સોલંકી, રાજ ધામેલીયા તેમજ વાણંદ સમાજના સદસ્યો સહીતના ઉપસ્થિત રહયા હતા.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here