ચારધામની યાત્રામાં વિધ્ન બનતો બરફ વરસાદ વારંવાર યાત્રાને રોકવી પડે છે. વરસાદ અને બરફ વર્ષાના કારણે ગઈકાલે પણ રૂકાવટ આવી હતી. ગઈકાલે કેદારનાથ ધામમાં બરફવર્ષા થઈ હતી.રસ્તા પર અને મંદિર પરિસરમાં થયેલા બરફને હટાવવા માટે ડીડીઆરએફ/એસડીઆરએફ પોલીસ અને સફાઈ કર્મી લાગેલા છે.
Visit Saurashtra Kranti Homepage here
હવામાનમાં આવેલા આ ફેરફારથી જિલ્લા પ્રશાસને યાત્રીઓને રૂદ્રપ્રયાગ ગૌરીકુંડ જેવા સુરક્ષિત સ્થળોમાં મોકલવામાં આવે છે. ઉતરકાશી જિલ્લા પ્રશાસને પણ યમુનોત્રી ધામ જનારા તીર્થયાત્રીઓને જાનકી ચટ્ટીમાં રોકી દીધા છે.
Read About Weather here હવામાન સામાન્ય થતા યાત્રીઓને યમુનોત્રી ધામ મોકલવામાં આવશે.યમુનોત્રી ધામમાં બે અને કેદારનાથમાં ચાર યાત્રીઓના મોત બાદ 3 મે થી શરૂ આ વર્ષની ચારધામ યાત્રામાં મૃત્યુ પામનાર તીર્થયાત્રીઓની સંખ્યા 69 થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here