કુદરતે ત્રિરંગો સર્જ્યો

કુદરતે ત્રિરંગો સર્જ્યો
કુદરતે ત્રિરંગો સર્જ્યો
ત્રિરંગો દરેક આકારમાં આપણું ગૌરવ છે, પરંતુ જ્યારે કુદરત આ ત્રિરંગાના ચિત્રને તેની પેન્સિલથી કોતરે છે, ત્યારે માત્ર જોનારની આંખો જ નહીં પરંતુ હૃદય પણ ભીનું થઈ જાય છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તે જ સમયે, હવે ભારત સરકારે રાષ્ટ્રધ્વજ-તિરંગાના રંગોમાં નહાતા સમુદ્રના દૃશ્યનો એક ફોટો શેર કર્યો છે. જ્યારે કુદરતે બનાવેલા ત્રિરંગાની આવી તસવીર સોશિયલ મીડિયા પર લોકોની સામે આવી તો તેણે બધાનું દિલ જીતી લીધું. ‘માય ગો ઈન્ડિયા’ એ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, આપણું ગૌરવ, આપણો ત્રિરંગો.

Read About Weather here

કુદરત પોતે જ તિરંગાને પ્રદર્શિત કરી રહી હોય તેવુ આ દ્રશ્ય છે.માય ગો ઇન્ડિયા પર આ ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે,આ અદ્્ભૂત તસવીર સંજીવ કુમારે પોતાના કેમેરામાં કેદ કરી છે, પરંતુ બીજી તરફ જો પોસ્ટ પરની કોમેન્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ તસવીર અમૃત દાસની હોવાનું કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here