![કાલે સાંજે લાગેલી આગ હજુ કાલે કાબુમાં આવશે : ફાયર બ્રિગેડ જવાન...! આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મોરબી: વાંકાનેરના રાતાવીડા ગામે દિયાન પેપર મિલમાં ગઈકાલે લાગેલી ભીષણ આગ લાગી હતી જેના પર આજે પણ કાબુ મેળવાયો નથી.
Visit Saurashtra Kranti Homepage here
વાંકાનેર રાજકોટ મોરબી સહિતના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો સતત ચાલુ છે તેમ ફાયર વિભાગમાંથી માહિતી મળી છે.
Read About Weather here
અત્યાર સુધીમાં આગને કારણે મિલમાં કરોડોનુ નુકસાન થયું છે તેમ મિલધારકથી જાણવા મળ્યું છે.ફાયબ્રિગેડના જવાનોના કહેવા મુજબ આગ હજુ પણ આવતી કાલે કાબૂમાં આવશે.તેમ જાણવા મળી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here