વર્તમાન ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખેત પેદાશોની ટેકાનાં ભાવે ખરીદી કરીને ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવો આપવાનો પણ સમાવેશ થાય છે.ગુજરાત સરકાર દ્વારા ચણાની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનથી ચણાની ખરીદી કરવાની સિસ્ટમ અમલી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે ખરીદ સેન્ટર તરફથી ખેડૂતોને રજીસ્ટ્રેશન મુજબ મોકલવામાં આવતા મેસેજ ટેક્નિકલ કારણોસર મોડા મળતા, સામાજિક પ્રસંગોથી જેતે સમયે પહોચીના સકતા ઘણા ખેડૂતોના ચણા ટેકાના ભાવે આપવાના બાકી રહી ગયેલા હતા.
Read About Weather here
આવા ખેડૂતોએ રોજિંદા પ્રવાસ મુજબ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડને રજૂઆત કરતા યોગ્ય કારણોસર ખેડૂતોના ચણા ટેકાનાં ભાવે સરકારને વેચવાના બાકી રહેતા કેસમાં આવા ખેડૂતોના ચણા ફરી ખરીદ કરવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકનેતા બાવકુ ઊંધાડ દ્વારા ખેડૂત હિતમાં માંગણી કરવામાં આવી છે. સાથે રાજ્ય સરકારની ટેકાનાં ભાવથી ખેતપેદાશોની ખરીદી બાબતમાં કામગીરીની સરાહના પણ કરી હતી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here