એ.આર.રહેમાન બન્યા ભારત-બ્રિટન મંચના એમ્બેસેડર…!

એ.આર.રહેમાન બન્યા ભારત-બ્રિટન મંચના એમ્બેસેડર...!
એ.આર.રહેમાન બન્યા ભારત-બ્રિટન મંચના એમ્બેસેડર...!
જેનો ઉદેશ ઉભરતા કલાકારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. સંગીત નિર્દેશક એ.આર.રહેમાનને બ્રિટીશ કાઉન્સીલનાં ‘ઈન્ડીયા યુ કે ટુગેધર સીઝન ઓફ કલ્ચરના એમ્બેસેડર તરીકે પસંદ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠનાં અવસરે મંગળવારે ભારતમાં બ્રિટનના ઉપ ઉચ્ચાંયુકત જોન થોમસન અને બ્રિટીશ કાઉન્સીલનાં ડાયરેકટર (ભારત) બાર્બરા વિક્રમ દ્વારા સીઝન ઓફ કલ્ચર લોંચ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

સીઝન ઓફ ક્લ્ચરનું લક્ષ્ય કલા, શિક્ષણના ક્ષેત્રમાં ભારત-યુકેનાં કલ્ચરને મજબૂત બનાવવાનું છે.સીઝન ઓફ કલ્ચરનાં માધ્યમથી 1400 થી વધુ કલાકાર ભારત, બ્રિટન, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉતરી આર્યલેન્ડના લાખો દર્શકો સામે પોતાના સહયોગનું પર્ફોમન્સ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here