ઇકોનોમીમાં રીકવરીના સ્‍પષ્‍ટ સંકેતો

ઇકોનોમીમાં રીકવરીના સ્‍પષ્‍ટ સંકેતો
ઇકોનોમીમાં રીકવરીના સ્‍પષ્‍ટ સંકેતો

રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી : તમામ વ્‍યાજદરો યથાવત

રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું છે કે, હજુ કોરોનાનો ખતરો ટળ્‍યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

અમારી અપેક્ષા મુજબ ઇકોનોમી આગળ વધી રહી છે. વેક્‍સીનેશનથી ઇકોનોમીમાં સુધારો થશે.

ભારતીય રિઝર્વ બેંકે સતત ૮મી વખત વ્‍યાજદરો યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

સીઆરઆર ૪ ટકા તથા રેપોરેટ ૪ ટકા પર યથાવત રહ્યા છે. રિવર્સ રેપોરેટ પણ ૩.૩૫ ટકા પર યથાવત રહેશે.

જીડીપી ગ્રોથ રેટ ૯૫ ટકા યથાવત રાખવામાં આવેલ છે. તેમણે કહ્યું છે કે, અમારો પ્રયાસ છે

કે મોંઘવારીનો દર ટારગેટની અંદર જ રહે.

Read About Weather here

ચાલુ નાણાકીય વર્ષમાં સીપીઆઇ આધારિત મોંઘવારીનો દર ૫.૩ ટકા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here