આ વાતનું મને દુઃખ નથીઃ ચિત્રાંગદા

આ વાતનું મને દુઃખ નથીઃ ચિત્રાંગદા
આ વાતનું મને દુઃખ નથીઃ ચિત્રાંગદા
તેની એક ફિલ્‍મ આવી ગઇ અને ગેસલાટ આવી રહી છે. તે કહે છે હું મારી અત્‍યાર સુધીની કારકિર્દીથી ખુશ છું. પોણા બે દસકાથી બોલીવૂડમાં હોવા છતાં ચિત્રાંગદાસિંહે અભિનયમાં વધુ કામ કર્યુ નથી. આમ છતાં તેને આ બાબતનો રંજ નથી. ચિત્રાંગદા ડિજીટલ માધ્‍યમમાં પણ એન્‍ટ્રી કરી ચુકી છે.
આ વાતનું મને દુઃખ નથીઃ ચિત્રાંગદા ચિત્રાંગદા

Visit Saurashtra Kranti Homepage here

વચ્‍ચે અંતરાલ આવ્‍યો તે મને ખબર છે પણ એ સમયમાં મને મારી કળા વિકસાવવાનો સમય મળ્‍યો હતો. અહિ તમે ગુણવત્તાસભર કામ કરો તો લોકો ચોક્કસ તમાની સરાહના કરે છે. અભિનયની સાથે ચિત્રાંગદા ફિલ્‍મ નિર્માણનું કામ પણ કરે છે.

Read About Weather here

તેણે સૂરમા નામની ફિલ્‍મ બનાવી હતી. તે એ વાત પણ કબુલે છે કે મારું અંગત જીવન પરફેક્‍ટ નથી રહ્યું, આ વાતનું પણ મને દુઃખ નથી. હું વ્‍યક્‍તિ તરીકરે સંપુર્ણ બની શકી છું. ૨૦૦૧માં જ્‍યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા બાદ ૨૦૦૫ની સાલમાં ચિત્રાંગદાએ બોલીવૂડમાં એન્‍ટ્રી કરી હતી. ત્‍યારબાદ ૨૦૧૪માં છુટાછેડા થઇ ગયા હતાં. પુત્રને તેણે એકલા હાથે ઉછેર્યો છે. તે કહે છે જીવનમાં ચડાવ ઉતાર ન જુઓ તો તમે શીખો શું?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here