‘આધુનિક યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ’ વિષય પર વેબિનાર યોજાશે

‘આધુનિક યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ’ વિષય પર વેબિનાર યોજાશે
‘આધુનિક યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ’ વિષય પર વેબિનાર યોજાશે

વેબિનાર ફેસબુક અને યુ ટ્યુબ પર લાઈવ નિહાળી શકાશે

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ,રાષ્ટ્રીય યુવા દિન અને આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા એક નેશનલ વેબીનારનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આધુનિક યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ વિષય પર આ પરિસંવાદનું આયોજન 12મી જાન્યુઆરી બુધવારના રોજ સાંજના ચારથી સુધી રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે. સાથોસાથ આ વેબિનાર ફેસબુક અને યુ ટ્યુબ પર પણ લાઈવ જોઈ શકાશે.

Read About Weather here

આ વિનામૂલ્યે વેબીનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટની વેબસાઈટ www.rkmrajkot.org અથવા વ્હોટ્સએપ નંબર 93288 59719 ઉપર સંપર્ક કરવો . સમગ્ર વેબીનાર શ્રી રામકૃષ્ણ આશ્રમના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પરથી લાઈવ બ્રોડકાસ્ટ પણ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here