આટકોટમાં ફરી માવઠાનો માહોલ, ખેડૂતો ચિંતિત

આટકોટમાં ફરી માવઠાનો માહોલ, ખેડૂતો ચિંતિત
આટકોટમાં ફરી માવઠાનો માહોલ, ખેડૂતો ચિંતિત

આટકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસમાં માવઠું થશે ત્યારે આજે સવારથી જ આકાશમાં વાદળ છાયું વાતાવરણ છવાયું હતું. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

શિયાળુ પાકને નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આજે આકાશમાં વાદળો છવાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here