અમુક વોર્ડમાં મોટી સમસ્યા હોય તેનુ પણ સોલ્યુશન થતું હોતું નથી. શહેરના અનેક વોર્ડ એવા છે કે જ્યાની સમસ્યાની તેના કોર્પોરેટરને પણ ખબર હોતી નથી. વોર્ડનં.6નો તુલસીપાર્ક મેઇન રોડ. આ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટર પર ઢાકેલી લોંખડની ઝાળી નીકળી ગઇ છે
Visit Saurashtra Kranti Homepage here
અને ખુલ્લી પડી છે નો અહેવાલ ગઇકાલે તા.29ને બુધવારના રોજ સૌરાષ્ટ્રક્રાંતીએ પ્રસિધ્ધ કર્યો હતો અને તંત્રનું ધ્યાન દોર્યુ હતું. પ્રસિધ્ધ થતાની સાથે જ તંત્રએ તાબતોડ અધિકારીઓને દોડાવીને કામગીરી કરાવી હતી અને કામગીરી થતા વોર્ડનં6ના રહેવાસીઓએ સૌરાષ્ટ્રક્રાંતીનો આભાર માન્યો હતો
આજુબાજુના રહેવાસીઓએ ફરીયાદ કરી હોવા છતા કોર્પોરેટર દ્વારા પણ આ સમસ્યાનું કોઇ નિરાકરણ લાવવામાં આવતું ન હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો પણ લોકોના પ્રશ્ર્નોને વાચા આપી કામગીરી કરાવાઇ હતી
અને વધુમાં વાત કરીએ તો આવા નાના પ્રશ્ર્નો શહેરના તમામ વોર્ડમાં હોય છે લોકો એકથી બે વાર રજુઆત કરીને થાકી જતા હોય છે અને સ્વીકારી લે છે કે કામ નહીં જ થાય આ
Read About Weather here
અંગે કોર્પોરેટરોએ વોર્ડની વિઝીટ કરીને લોકોની સમસ્યા સાંભળવી જોઇએ અને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ જે ર્કોોરેટરોની ફરજ છે. તેને નિભાવતી જોઇએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here