તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ!

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here