કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 195 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 195 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 195 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
અમદાવાદના રિંગ રોડ પરનો સૌથી મોટો ઓવરબ્રિજ અંદાજિત 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે.આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. 

Read About Weather here

આ ઉપરાંત આજે 195 કરોડના વિકાસકાર્યોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આજે અમિત શાહ દ્વારા 5 સ્માર્ટ સ્કૂલ, સનાથલ ઓવરબ્રિજ અને 2 સિનિયર સિટિઝન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here