અંકલેશ્વરના કોસમડી ગામ પાસેની આદર્શ નિવાસી શાળા, ખાતે સામાજિક વનનીકરણ રેન્જ દ્વારા આયોજીત ૭૨મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ સહકાર અને વાહન વ્યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
Read About Weather here
જેમાં દરેક વ્યકિતએ વૃક્ષોનું મહત્વ સમજી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાની હિમાયત કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
કાર્યક્રમ બાદ આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.(15.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here