રાજકોટ એરપોર્ટનાં હવાઈ સેવાના સમય પત્રકમાં મોટા બદલાવ બાદ એર લાઈન્સ કંપની હવાઈ સેવામાં કાપ મુકી રહી છે. આઈસ જેટ કંપનીએ ગોવાની ડેઈલી ફલાઈટ બંધ કર્યા બાદ સવારની મુંબઈ ફલાઈટ પણ આગામી માર્ચ સુધી બંધ થતા સવારથી બપોર સુધી મુંબઈ જવા આવવા એક પણ ફલાઈટની સુવિધા નથી.
Visit Saurashtra Kranti Homepage here
પરિણામે મુંબઈ જવા ઈચ્છુક પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. સ્પાઈસ જેટ કંપનીએ વિન્ટર શેડયુલમાં સવારે 11.30 કલાકે રાજકોટ-મુંબઈ ફલાઈટ સપ્તાહમાં સોમ,બુધ, શુક્ર અને રવિવારે ઓપરેટ કરી હતી.
Read About Weather here
જે ફલાઈટ આગામી માર્ચ સુધી કેન્સલ કરતા સવારની મુંબઈ સેવા ફરી ખોરવાઈ જવા પામી છે સ્પાઈસ જેટ કંપનીએ ગોવાની ડેઈલી ફલાઈટ આગામી 8મી ડિસેમ્બર સુધી બંધ કર્યા બાદ સવારની મુંબઈ જવા આવવા ઈચ્છુક મુસાફરો વેપારીઓ, ઉદ્યોગપતિઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here