નામિબિયામાંથી સપ્ટેમ્બરમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ભારત વધુ 50 ચિત્તા લાવવા માટે તૈયાર છે. જેના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત કરાઇ રહી છે. ભારતમાં ચિત્તા લાવવાના કાર્યક્રમ હેઠળ તેમને કુદરતી આવાસમાં છોડતા પહેલાં તેમની સંખ્યા વધારવાની જરૂર છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ચિત્તાના આવાસ તરીકે છે પરંતુ તેમને વનમાં છોડતા પહેલાં તેમની યોગ્ય સંખ્યા હોવી જોઇએ. હજુ સુધી કુનો ચિત્તા માટે આદર્શ આવાસ તરીકે છે કારણ કે આ જગ્યા તેમના માટે જળવાયુ પરિસ્થિતિ મુજબ યોગ્ય છે.
Read About Weather here
નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તામાંથી પાંચ માદા તરીકે છે. જેમની વય બે વર્ષથી પાંચ વર્ષ વચ્ચેની છે. જ્યારે ત્રણ ચિત્તાની વય 4.5થી 5.5 વર્ષની વચ્ચેની છે. નવા ચિત્તાઓ પણ આ જ વયના રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here