રાજકોટ થી અમદાવાદની વિમાની સેવા શરૂ કરવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી તથા નાગરિક ઉડ્ડયન વિભાગ મંત્રીનો આભાર માનતા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ

રાજકોટ થી અમદાવાદની વિમાની સેવા શરૂ કરવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી તથા નાગરિક ઉડ્ડયન વિભાગ મંત્રીનો આભાર માનતા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ
રાજકોટ થી અમદાવાદની વિમાની સેવા શરૂ કરવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી તથા નાગરિક ઉડ્ડયન વિભાગ મંત્રીનો રાજકોટ થી અમદાવાદની વિમાની સેવા શરૂ કરવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી તથા નાગરિક ઉડ્ડયન વિભાગ મંત્રીનો આભાર માનતા ધારાસભ્ય ડો. દર્શિતા શાહઆભાર માનતા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાના શહેરોને અમદાવાદ-વડોદરા એરપોર્ટ થી હવાઈ સેવાથી જોડવા રાજ્ય સરકારના નિર્ણયને રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે આવકારેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે તેઓએ જણાવેલ કે અગાઉ રાજકોટથી અમદાવાદ નાના સીટરની ફલાઈટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવેલ. રાજકોટ થી અમદાવાદ ઘણા પ્રવાસીઓ જાય છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ધંધાકીય હબ છે. તેમજ રાજકોટ થી અમદાવાદ 9 સીટર પ્લેન શરૂ થાય તો ટ્રાફિક પણ મળી રહેશે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાગરિક ઉડ્યન વિભાગ મંત્રી બળવંત સિહ રાજપૂત  તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રામભાઈ મોકરિયાને રજૂઆત કરવામાં આવેલ.રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શહેરોને વિમાની સેવાથી જોડવા નિર્ણય કરલ છે. તેમજ જેમાં રાજ્ય સરકારના અમદાવાદ રાજકોટ અમદાવાદ વિમાની સેવા શરૂ કરવાના નિર્ણયને ધારાસભ્યને ડો.દર્શિતા શાહે આવકારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાગરિક ઉડ્યન વિભાગ મંત્રી બળવંતસિહ રાજપૂત, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રામભાઈ મોકરીયાનો આભાર વ્યક્ત કરેલ તેમજ આ વિમાની સેવા શરૂ થવાથી રાજકોટવાસીઓ તેમજ ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે. તેવું વધુ માં જણાવેલ.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here