યાસ વાવાઝોડાનાં પગલે ટ્રેન રદનો નિર્ણય

હાવડા-ઓખા તથા ઓખા-હાવડા ટ્રેન રદ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

યાસ વાવઝોડાની ચેતવણીનાં પગલે મુસાફરો તથા ટ્રેન ચલાવનારની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવીઝનનાં અભિનવ જેફનાં જણાવ્યા મુજબ ટ્રેનો રદ કરાઈ છે. તા.૨૫ મે ના રોજ હાવડાથી રવાના થતી ટ્રેન નંબર ૦૨૯૦૬ હાવડા-ઓખા સ્પેશ્યલ ટ્રેન તથા તા.૩૦ મે ના ઓખાથી રવાના થતી ટ્રેન નં. ૦૨૯૦૫ ઓખા-હાવડા સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here