BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ…

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ...
BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ...

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં તેમની તબીયત સ્થિર છે.રૂટીન ચેકઅપ માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ… એઈમ્સ

એઈમ્સના યુરોલોજી વિભાગમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ડોકટરોના સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલે જણાવ્યું હતું કે અડવાણીની તબીયત સ્થિર છે.

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ… એઈમ્સ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here