ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં તેમની તબીયત સ્થિર છે.રૂટીન ચેકઅપ માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
![BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ… એઈમ્સ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એઈમ્સના યુરોલોજી વિભાગમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ડોકટરોના સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલે જણાવ્યું હતું કે અડવાણીની તબીયત સ્થિર છે.
![BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતાં દિલ્હી એઈમ્સમાં દાખલ… એઈમ્સ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here