આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા તથા તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાએ આજે કોરોનાની વેક્સિન લીધી હતી.
રવિન્દ્રસિંહ જાડેજા ખુબ જ નામના ધરાવે છે. તે ઉપરાંત તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. તેથી તેના ફેન્સમાં ખુબ જ ચર્ચામાં હોઈ છે.
Subscribe Saurashtra Kranti here
મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં કોરોના રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
Read About Weather here
કોરોના રસીકરણનાં કાર્યક્રમ અન્વયે વેસ્ટ ઝોન ખાતે અનુભવી અને તાલીમબધ્ધ ટીમ દ્વારા કોરોના રસીકરણ કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here