Subscribe Saurashtra Kranti here.
નવી દિલ્હીમાં કોરોનાના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 18 વર્ષથી ઉપરની વ્યના તમામનું રસીકરણ કરવા દેવા કેન્દ્ર પાસે મંજુરી માંગી છે.
18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન આપવાની મંજુરી માંગતા મુખ્યમંત્રી
કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકાર છૂટ આપે અને પૂરતા પ્રમાણમાં રસી આપે તો મારી સરકાર 3 મહિનામાં આખી દિલ્હીનું રસીકરણ કરી શકે તેમ છે. તેમણે 60 વર્ષની ઉંમરના વયસ્કો તેમજ 45 થી વધુ વયના લોકોને રસીકરણ કરાવી લેવા અપીલ કરી હતી.
Read About Weather here
તેમણે કહ્યું હતું કે, જો કેન્દ્ર છૂટ આપે તો અને પુરવઠો આપે તો અમે આખી દિલ્હીનું વેક્સીનેશન કરી દેશું. રસીકરણ માટેના જે માપદંડો નક્કી કરાયા છે તે દૂર થવા જોઈએ કેમ કે, નિશ્ચિત થયેલ માપદંડો ખુબ જ મર્યાદિત છે અને રસીકરણના વ્યાપને પણ ઘટાડી દે તેવા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here