Sports
ન્યાય મળ્યો:રૈનાએ 1 સપ્ટેમ્બરે પંજાબના CM પાસેથી સંબંધીઓ પર થયેલા હુમલા અંગે ન્યાય માંગેલો, 16 સપ્ટેમ્બરે CMએ કહ્યું- કેસ સોલ્વ થયો, આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ
Saurashtra Kranti - 0
પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં છેરૈનાએ પંજાબ સરકારને કહ્યું હતું, આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડી દેવા જોઈએ નહીંડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે
Sports
IPL પહેલા ખેલાડીઓની મસ્તી:ધોનીએ કોરોનાને માત આપનાર દિપક ચહરને સીટી વગાડતા શીખવાડી, યુઝર્સે કહ્યું- આ રીતે રૈનાને પણ બોલાવી લો
Saurashtra Kranti - 0
ચેન્નાઈની ટીમમાં 13 લોકો સંક્રમિત થયા હતા, તે પછી સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત પરત ફર્યો હતોકિંગ્સ ઇલેવન પંજાબના મોહમ્મદ શમી સહિત બધા ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમ્યાઆ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAE રમાશે
Sports
મની ગેમની નોસ્ટેલ્જિક સ્ટોરી:2007 વિમ્બલડન ફાઈનલના દિવસે લંડનમાં IPL પર પ્રારંભિક ચર્ચા થઈ હતી
Saurashtra Kranti - 0
ઈન્ડિયન પ્રીમયર લીગ કે એમ કહો ઈન્ડિયન પૈસા લીગે અનેક ખેલાડીઓને તૈયાર થવા અને છાપ છોડવાની તક આપી છે. શું તમે જાણો છો કે આઈપીએલની શરૂઆત કેવી રીતે થઈ? પ્રથમ કમિશનર લલિત મોદીને આ આઈડિયા ક્યાંથી આવ્યો?
લલિત મોદી અમેરિકાની પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગની જેમ ભારતમાં ક્રિકેટ શરૂ કરવા માગતા હતા. પોતાના કોલેજના દિવસોમાં તેમણે તેને નજીકથી જોયું હતું. લલિત મોદી...
NATIONAL
રાજકારણ:સંસદમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- છ માસમાં ચીન સરહદે કોઈ ઘૂસણખોરી નહીં, બહાર કોંગ્રેસે સવાલ કર્યો- ગલવાન ઘર્ષણ ચીનની જમીન પર થયું હતું?
Saurashtra Kranti - 0
ઉત્તર લદાખમાં ચીન સરહદે સર્જાયેલી તણાવયુક્ત સ્થિતિની સંસદમાં ચર્ચા નથી થઈ, પરંતુ આ મુદ્દો રાજકીય ચર્ચામાં તબદીલ થઈ ગયો છે. આશા હતી કે, બુધવારે સંરક્ષણ મંત્રી રાજ્યસભામાં પણ ચીન મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે. તેમનો જવાબ તો ગુરુવાર સુધી ટળી ગયો હતો, પરંતુ તેનાથી વધુ ચર્ચા તો ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જવાબની રહી.
વાત એમ હતી કે, રાયે ગૃહમાં...
NATIONAL
આદેશ:સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ
Saurashtra Kranti - 0
સુપ્રીમકોર્ટે સુદર્શન ટીવી ચેનલના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમના 5 એપિસોડ પ્રસારિત કરવા પર મંગળવારે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે કહ્યું કે પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને અપમાનિત કરનારો, ઉન્માદ સર્જનારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે અમે 5 સભ્યની સમિતિ રચવાની તરફેણમાં છીએ, જે...
NATIONAL
મોર્નિગ ન્યૂઝ બ્રીફ:બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ
Saurashtra Kranti - 0
આજે પિતૃમોક્ષ અમાવસ છે. JEE એડવાન્સ આપવા જઈ રહેલા વિદ્યાર્થી માટે પણ ખાસ દિવસ છે, સાથે જ વડા પ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે, તો આવો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ..
આજે તમારા કામના 4 સમાચાર..
આજે સર્વપિતૃ મોક્ષ અમાવસ છે. આ તિથિ પર એવા મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરવામાં આવે છે, જેમના મૃત્યુની તારીખ ખબર નથી હોતી.JEE...
NATIONAL
લદાખમાં ચીનનું નવું ષડ્યંત્ર:ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે
Saurashtra Kranti - 0
લદાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજાબી ગીતો વગાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે.
ચીનના આ પગલાનાં બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યું છે....
NATIONAL
ઈતિહાસમાં આજે:આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો
Saurashtra Kranti - 0
ચાવાળાથી વડાપ્રધાન સુધીની મુશ્કેલ મુસાફરી ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ આજના દિવસે જ 1950માં થયો હતો. ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા.
મોદી અચાનક જ રાજકારણમાં નથી આવ્યા. આઠ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સાથે...
SAURASHTRA
કોરોનાનો ભય:ઓખા-ખુર્દા રોડ (પુરી) 1312 સીટની ક્ષમતાની ટ્રેનમાં ડિવિઝનમાંથી માત્ર 211 યાત્રિક ગયા!
Saurashtra Kranti - 0
કોરોના વાઈરસને કારણે રાજકોટની સ્થિતિ હાલ ગંભીર છે. ઓખા-ખુર્દા રોડ (પુરી) ટ્રેનમાં યાત્રિકોની સંખ્યા પરથી સ્પષ્ટ થયું કે લોકોમાં પણ કોરોનાનો ભય હજુ અકબંધ છે. લોકડાઉન બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલી ઓખા-ખુર્દા રોડ ટ્રેન ઓખાથી સવારે 8.30 કલાકે ઉપડીને બપોરે 13.24 કલાકે રાજકોટ સ્ટેશન પર આવી પહોચી હતી. 22 કોચની આ સ્પેશિયલ ટ્રેનમાં 1312 સીટની બેઠક વ્યવસ્થા છે...
SAURASHTRA
ભરતી પ્રકિયા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી શરૂ; મેથેમેટિક્સમાં ચારની પસંદગી, આજે ફિઝિક્સ વિભાગમાં ઇન્ટરવ્યૂ
Saurashtra Kranti - 0
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા અભેરાઇ પર ચડાવી દઇ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજી ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરોની પસંદગી કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના એચઓડી ડો.સમીર વૈદ્યે જણાવ્યું હતું કે, કુલ 24 ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા જેમાંથી બે ઉમેદવાર ક્વોલીફાય ન હોય તેમને...