Entertainment
અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે
Saurashtra Kranti - 0
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારએ પોતાની આગામી ફિલ્મ ’બેલ બોટમ’ની શૂિંટગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂિંટગ લોકડાઉનમાં શરૂ થયું અને લોકડાઉનમાં સમાપ્ત થયું. આમ એટલા માટે થઇ શક્યું કારણ કે અક્ષય અનુશાસન અને ઝડપથી કામ કરવામાં વિશ્ર્વાસ ધરાવે છે. એક એ પણ તથ્ય છે કે તે બોલીવુડના બાકી અભિનેતાઓની તુલનામાં ફિલ્મનું શૂિંટગ ઝડપી...
શહેરમાં આવેલી યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી કૂદૃીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત આયુર્વેદિૃક યુનિવર્સિટીમાં બી.એ.એમ.એસ.(આયુર્વેદિૃક ડોક્ટર)નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી બિલ્ડિંગ પરથી કૂદૃીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતકના પોકેટેમાંથી મળેલા ડોક્યુમેન્ટને આધારે તેનું નામ વિજય ઠાકોર હોવાનું જાણવા મળ્યનું છે. તેમજ મૃતક યુવક આયુર્વેદૃીક કોલેજમાં બી.એ.એમ.એસ....
ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે હવે જોવું એ રહૃાું કે કોણ કોને હરાવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષપલટાનો દૃોર શરૂ થઈ ગયો છે. એવામાં ડાંગના રાજકારણમાં ગરમાહટ જોવા મળી છે. પૂર્વ કોંગી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપનો ખેસ ધારણ કરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દૃેવાઇ છે....
ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ શનિવારે યુએઈમાં શરૂ થનાર આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત થશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે જોર લગાવશે. આ વચ્ચે મુંબઈ માટે ચર્ચાનો વિષય એ પણ રહૃાો છે કે, રોહિત શર્મા આખરે ક્યા નંબરે બેિંટગ પર ઉતરશે? જેનો જવાબ રોહિત શર્માએ આપ્યો છે.
ટીમ ઈન્ડિયા માટે રોહિત ત્રણેય ફોર્મેટમાં ઓપિંનગ કરવાનું પસંગ...
Female
કોરાના અને લોકડાઉન બાદ ટીમે એક નવો ટારગેટ નક્કી કરી નાખ્યો છે: ગોલકીપર સવિતા
Saurashtra Kranti - 0
ભારતીય વિમેન્સ હોકી ટીમે તાજેતરના વર્ષોમાં ઇન્ટરનેશનલ લેવલે શાનદૃાર પ્રદર્શન કરેલું છે. એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ અને હોકી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર્સમાં ભારતે શાનદૃાર સફળતા હાંસલ કરીને વર્લ્ડ માંપણ આગેકૂચ કરી હતી. હાલમાં ભારતીય ટીમ નવમા ક્રમે છે. જોકે ગોલકીપર સવિતાનું કહેવું છે કે ટીમ આથી પણ સારા ક્રમાંક સુધી પહોંચી શકે તેમ છે.
સવિતાએ કહૃાું હતું કે કોરાના વાયરસ અને લોકડાઉનના સમયગાળા...
કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિલી આ દિૃવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની ટી૨૦ બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહૃાો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ક્રિકેટ બાયો બબલમાં...
Entertainment
જયા બચ્ચન પર વરસ્યા મુકેશ ખન્ના, કહૃાું ’બૂમાબૂમ ન કરો, શાંતિથી બેસો’
Saurashtra Kranti - 0
જયા બચ્ચને જ્યારથી સંસદૃમાં નામ લીધા વગર કંગના રનૌત અને રવિ કિશન પર પ્રહાર કર્યા છે ત્યારથી બોલિવુડના સેલેબ્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક કંગના રનૌત અને રવિ કિશનને સપોર્ટ કરી રહૃાા છે, તો કેટલાક આ પ્રકારનું નિવેદૃન આપવા બદૃલ જયા બચ્ચનની િંનદૃા કરી રહૃાા છે. હવે, સીરિયલ ’મહાભારત’માં ’ભીષ્મ પિતામહ’નો રોલ પ્લે કરનાર મુકેશ ખન્નાએ જયા બચ્ચન...
Entertainment
સુશાંત કેસ : એનસીબીએ રાહિલ વિશ્રામ સહિત ૫ ડ્રગ્સ પેડલર્સની કરી ધરપકડ
Saurashtra Kranti - 0
બોલીવૂડ અભિનેતા સુશાંત િંસહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એનસીબીએ ગુરુવારે મુંબઇના જુદૃા જુદૃા વિસ્તારોમાં દૃરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે. આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદૃેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. એનસીબી તેની પાસેથી રૂપિયા ૪.૫ લાખ રોકડા પણ કબજે કર્યા હતા.
તે...
Entertainment
પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું થયુ નિધન, ઘરના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Saurashtra Kranti - 0
જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. ગુરુવારે તેમના કોલકત્તા નિવાસસ્થાનના બાથરૂમમાં શરબરીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી તે જાણી શકાયું નથી કે શરબરી દત્તાના મોતનું કારણ શું હતું. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રોને બાતમી મળી હતી...
Entertainment
ઉર્મિલા માતોંડકરના સપોર્ટમાં રામગોપાલ વર્મા, કંગનાને સણસણતો જવાબ આપ્યો
Saurashtra Kranti - 0
કંગના રનૌત તેના નિવેદૃનોને કારણે સતત ચર્ચાઓમાં છવાયેલી રહે છે. અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને સોટ પોર્ન સ્ટાર કહૃાા બાદૃ કંગનાની ઉર્મિલા સાથે તકરાર શરૂ થઈ હતી. ઉર્મિલાએ કંગનાને જવાબ આપ્યો હતો. આ દૃરમિયાન દિૃગ્દૃર્શક રામ ગોપાલ વર્મા (રામુ) પણ ઉર્મિલાના સમર્થનમાં આવ્યા છે. રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને કહૃાુ કે- ‘હું આવા વિવાદૃમાં પડવા માંગતો નથી, પરંતુ મારું માનવું છે...