2 September, 2024
Home Blog Page 1616
ધ્રાંગધ્રા અમદૃાવાદ હાઈ-વે પર અજાણ્યા શખ્સો દ્વારા બે વ્યક્તિ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ફાયરીંગમાં બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા. આ સાથે પોલીસને જાણ કરવામાં આવતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દૃોડી આવ્યા છે અને વધુ તપાસ...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના નિવૃત શિક્ષક, શિક્ષક સંઘ અને બ્રહ્મસમાજના અગ્રણી સનત પંડ્યાનું સોમવારે મોડી રાત્રે કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિમાં ૩૭ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી હતી અને સાથે સાથે શિક્ષક સંઘના પ્રમુખ અને વડોદરા બ્રહ્મ સમાજમાં મહામંત્રી તરીકે સક્રિય ભૂમિકા ભજવી સમાજ સેવા કરનાર સનત પંડ્યા એક અઠવાડિયા પહેલા...
અમદૃાવાદ શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની અંતિમવિધિ માટે હવે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભઠ્ઠી બનાવવામાં આવશે. અત્યાર સુધી પ્રાણીઓની અંતિમવિધિ માટે તેમની નિયત કરેલી જગ્યામાં ખાડો કરી ત્યાં લાકડા મૂકી અંતિમવિધિ કરવામાં આવતી હતી જો કે હવે આધુનિક રીતે હવે રૂ. ૫૨ લાખના ખર્ચે સીએનજી ભઠ્ઠી ઊભી કરવામાં આવશે. જેના માટે ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું...
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સયાજીપાર્ક પાસે ધોળે દિૃવસે લૂંટની ઘટના સામે આવી છે. રિક્ષામાં ધસી આવેલી ટોળકીએ સયાજીપાર્ક પાસે રોડ પરથી પસાર થઇ રહેલા ટુ-વ્હીલર વાહન ચાલકને આંતરીને ટુ વ્હીલર વાહનની લૂંટ ચલાવી હતી અને ટોળકી લૂંટ ચલાવીને ફરાર થઇ ગઇ હતી. આ મામલે બાપોદૃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ નોંધાઇ છે. બાપોદૃ પોલીસે ૪ અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો...
અંકલેશ્ર્વર પાસે નર્મદૃા નદૃીમાંથી આજે સાણંદૃના યુવાનનો મૃતદૃેહ આજે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્ર્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર પાસેથી પસાર થતી નર્મદૃા નદૃીમાં યુવાનનો મૃતદૃેહ પાણીમાં તરતો હતો. જેથી ધર્મેશ સોલંકી અને તેમની ટીમે નાવડીની મદૃદૃથી યુવાનના મૃતદૃેહને નર્મદૃા નદૃીમાંથી બહાર કાઢ્યો...
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદૃીઓ પથ્થરના નાના કાકરા બનાવવાની રમત રમી રહૃાા હતા. આ દરમિયાન રમતમાં હારેલા કેદૃીએ વેર રાખીને બીજા કેદૃીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બંને કેદૃીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય પરમાર(રહે, ભગવતી પુરા રોડ, રાજકોટ) હાલ વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં પ્રોહિબિશનના ગુનામાં...
સુરેન્દ્રનગરના કોળી પટેલ આગેવાન સોમાભાઈ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સભાની ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલે લીંબડીના ધારાસભ્ય પદૃેથી રાજીનામું ધરી દૃીધું હતું. તેઓ કૉંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય હતા. જોકે, કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદૃ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ન હતા. થોડા દિૃવસ પહેલા જ સોમાભાઈએ મીડિયા સામે એવું નિવેદૃન આપ્યું હતું કે, જે પક્ષ તેમને ટિકિટ ઑફર કરશે તેમની...
પતિના મોતના વિયોગમાં પત્નીએ પીધી ફિનાઈલ...!
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ડીંડોલી વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષનાં સંગીતાબેન દત્રાત્રેય પાટીલે પોતાના પુત્રનાં વિરહમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. તેમનો એકનો એક પુત્રનું ૨૮ ઓગસ્ટે હદયરોગનાં હુમલા બાદ મોત નીપજ્યું હતું. જેનો વિરહ સહી ન શકનાર માતાએ પણ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે સાંઈ...
ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા વિરમપુર ગામમાં વારંવાર થતી પશુ ચોરીઓ અટકાવવા માટે ગ્રામજનોએ રસ્તો બંધ કરી આંદૃોલન શરૂ કર્યું છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે વારંવાર થતી પશુઓની ચોરીઓથી કંટાળેલા ૨૫થી વધુ ગામના લોકો ભેગા થયા હતા અને મંગળવારે બાલારામ-અંબાજી માર્ગ બંધ કરી દૃીધો હતો. તમામ લોકો ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ચોરો સામે કડક કાર્યવાહી ન...
પાકિસ્તાનની પોલીસે દૃેશના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને વિપક્ષના નેતા મરિયમ નવાઝ પર દૃેશદ્રોહનો કેસ નોંધ્યો છે. મરિયમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નાવઝએ ૪૪ કાર્યકર્તાઓને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે. મરિયમ અને તેના પાર્ટી કાર્યકર્તાઓ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે તેમણે ભાષણમાં લોકોને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાની વાત કરી છે. એવું પણ...
error: Content is protected !!
Subscribe for notification