રાજકોટમાં કમરતોડ રસ્તાઓથી લોકો પરેશાન

રાજકોટમાં કમરતોડ રસ્તાઓથી લોકો પરેશાન
રાજકોટમાં કમરતોડ રસ્તાઓથી લોકો પરેશાન
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રજાના પૈસે લાખો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તાઓ બનાવવામાં આવે છે. મહાનગરપાલિકાની કચેરીમાં એસી રૂમમાં બેસી કામગીરી કરતાં કેટલાક અધિકારીઆોને રસ્તાઓ પર પડેલા ખાડાઓથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી હોવા છતાં દેખાતું નથી તેવી ચર્ચાઓ થઈ રહી છે.શહેરના મવડી ચોકડી,માધાપર ચોકડી,80 ફૂટ રોડ,150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં નાના-મોટા ખાડાઓ છે. રાજકોટમાં કમરતોડ રસ્તાઓથી લોકો પરેશાન છે. મનપા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે રસ્તાઓ પર પડેલા નાના-મોટા ખાડાઓ બુરવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here