અભિનેતા વિજય દેવરકોંડાએ અનેકને જીવનદાન આપવા અંગેનો ખુબ જ મહત્વનો નિર્ણય લીધો. વિજય દેવરકોંડાએ હાલ જ અંગદાનને પ્રોત્સાહન આપવા માટે થઇ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
Visit Saurashtra Kranti Homepage here
અને એ કાર્યક્રમમાં એમને અંગદાનને લઈને ખૂબ જ વિગતવાર વાત કરી હતી. વિજય દેવરકોંડા પેહલા પણ ઘણા વેલ્ફેર એક્ટિવિટીઝનો હિસ્સો રહી ચૂક્યા છે અને એવામાં તેમણે હવે પોતાના અંગોનું દાન કરવાનો વાયદો કર્યો છે?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here