પ્રાગ યુનિવર્સિટીના ગોળીબારમાં 15થી વધુના મોત,25થી વધુ લોકો ઘાયલ 

પ્રાગ યુનિવર્સિટીના ગોળીબારમાં 15થી વધુના મોત,25થી વધુ લોકો ઘાયલ 
પ્રાગ યુનિવર્સિટીના ગોળીબારમાં 15થી વધુના મોત,25થી વધુ લોકો ઘાયલ 
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 15થી વધુ લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આરોપીને ઠાર માર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ચેક પોલીસ અને શહેરની બચાવ સેવાએ ગુરુવારે આ કેસની માહિતી આપી હતી. જોકે, પ્રાગ શહેરમાં ગોળીબાર કયા સંજોગોમાં થયો તે અંગે પોલીસે ઉલ્લેખ કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રાગ પોલીસ ચીફે હુમલાખોરની ઓળખ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે કરી છે.

શહેરના તમામ ચોકો સીલ,લોકોને ઘરમાં જ રહેવા સૂચના

પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ કહ્યું કે ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે. તેમજ ઈન્ટરસેક્શનને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક લોકોને રસ્તા પર ન આવવા સૂચના આપવામાં આવી છે અને લોકોને માત્ર ઘરની અંદર જ રહેવાની વિનંતી કરવામાં આવી છે.

Read National News : Click Here

હુમલાખોર માર્યો ગય-વિટ રકુસન

આ મામલે માહિતી આપતા ચેક ગૃહ મંત્રી વિટ રાકુસને કહ્યું કે ઘટનાસ્થળે અન્ય કોઈ હુમલાખોર હાજર ન હતો, એક હુમલાખોરને પોલીસકર્મીઓએ માર્યો હતો. હું લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરું છું. પ્રાગની બચાવ સેવાએ કહ્યું કે હુમલાખોરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here