બે દિવસથી ગુમ યુવકનો કુવામાંથી મૃતદેહ મળ્યો

બે દિવસથી ગુમ યુવકનો કુવામાંથી મૃતદેહ મળ્યો
બે દિવસથી ગુમ યુવકનો કુવામાંથી મૃતદેહ મળ્યો

જામનગરમાં હર્ષદમિલની ચાલી નજીક મહાવીરનગર વિસ્તારમાં રહેતો 42 વર્ષિય યુવાન બે દિવસ પહેલાં લાપત્તા બન્યો હતો. જેનો ગઇકાલે બપોરે કુવામાંથી મૃત્તદેહ મળી આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ખારોડ ગામે રહેતાં કિરતાલસિંહ છત્રસિંહ બારિયા નામનાો 42 વર્ષિય યુવાન લાપત્તા બન્યો હતો. જે અંગે તેમના પિતા દ્વારા પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કૂવાના જળપ્રવાહમાંથી યુવાનનો મૃત્તદેહ મળી આવ્યાનું સામે આવ્યું હતું. ફાયરે મૃત્તદેહનો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી છે.