જમાઈએ સાંસુની હત્‍યા કરી, લાશ ઝાડી ઝાંખરામાં ફેકી દીધી

જમાઈએ સાંસુની હત્‍યા કરી, લાશ ઝાડી ઝાંખરામાં ફેકી દીધી
જમાઈએ સાંસુની હત્‍યા કરી, લાશ ઝાડી ઝાંખરામાં ફેકી દીધી

અમદાવાદમાં થોડા દિવસ પહેલા અર્ધનગ્ન હાલતમાં એક વળદ્ધની લાશ મળી આવી હતી. તે લાશ કોની હતી. અને તેનું મળત્‍યુ કેવી રીતે થયુ તે પોલીસે તપાસ કરતા ખબર પડી કે તેનું મર્ડર  બીજાએ નહી  પણ તેના જમાઈ કર્યું છે. પોલીસે જમાઈને પકડીને જેલ ભેગો કર્યો છે.

અમદાવાદમાં વિસ્‍તારમાં નરોડા ખાતે ૨૭ ફેબ્રુઆરીએ ગળે ટૂંપો દઈને અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જાણ થતા તે તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર જતા તેના કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરતા ખબર પડી કે તે વળધ્‍ધાની હત્‍યા તેના જમાઈ અજય રાણાએ કરી છે. કેમ કે સાસુએ તેની  જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવી દીધા હતા. એટલે ખારમાં રાખીને  પોતાની સાસુની હત્‍યા કરી નાખી હતી.

અજય એક ગુનામાં જેલમાં હતો એટલે તેની સાસુને પોતાની દિકરીની ચિંતા હતી. એટલે તેની સાંસુએ તેની દિકરીના  બીજે લગ્ન કરી દીધા હતા. જ્‍યારે આ વાત અજયને ખબર પડતા તેથી સાંસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અજય પોતાની સાંસુની હત્‍યા કરીને તે પાલનપુર ભાગી ગયો હતો. થોડા દિવસ પછી કામ માટે અમદાવાદ આવતા પોલીસને જાણ થતા અજયને ધરપકડ કરી હતી.