મિલ્કતો સીલ, 1618 મિલ્કતોને નોટીસ, રૂા.5.54 કરોડ રીકવરી

મિલ્કતો સીલ, 1618 મિલ્કતોને નોટીસ, રૂા.5.54 કરોડ રીકવરી
મિલ્કતો સીલ, 1618 મિલ્કતોને નોટીસ, રૂા.5.54 કરોડ રીકવરી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2023-24 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી:વન ટાઇમ ઇંસ્ટોલમેન્ટ સ્કીમ વર્ષ 2023-2024નો બીજો હપ્તો 30 સપ્ટેમ્બર સુધી ભરપાઇ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

અન્યથા બાકી રહેતા હપ્તાઓ પર આ યોજનાનો લાભ નહી મળી શકે.1-ઓગસ્ટ થી 18- ઓગસ્ટ સુધીમાં 15-મિલ્કતોને સીલ કરેલ તથા 1618- મિલ્કતોને નોટીસ આપેલ રૂા. 5.54 કરોડ રીકવરી કરેલ.મનહર પ્લોટમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.07 લાખ, કાલાવડ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ. 150 ફુટ રીંગ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ.કોઠારીયા રોડ પર આવેલ 6-યુનિટને નોટીસ આપેલ. 60 ફુટ રીંગ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ. 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 1.00 લાખ.

Read About Weather here

રાવલ નગર માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.67,400, યુનિ.રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.34,555, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.8.73 લાખ. કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here