રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો 250 ફૂટ લાંબો તિરંગો લગાવાયો :  1 કિમી દૂરથી જ જોઈ શકાય

રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો 250 ફૂટ લાંબો તિરંગો લગાવાયો :  1 કિમી દૂરથી જ જોઈ શકાય
રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો 250 ફૂટ લાંબો તિરંગો લગાવાયો :  1 કિમી દૂરથી જ જોઈ શકાય
રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ તિરંગાની પહોળાઈ 24 ફૂટ છે તેમજ 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો છે. જે 1 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. સોસાયટીના પ્રમુખ મુકેશ શેઠએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશનએ સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે સૌ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. જેને લઈ  250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો ગત વર્ષે તૈયાર કરી બિલ્ડિંગ ઉપર લગાવ્યો હતો. સોસાયટીના પ્રમુખ મુકેશ શેઠએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશનએ સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે સૌ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. જેને લઈ  250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો ગત વર્ષે તૈયાર કરી બિલ્ડિંગ ઉપર લગાવ્યો હતો. 

Read About Weather here

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here