આત્‍મ વિશ્વાસમાં ખુબ વધારો થયો છેઃ કિયારા અડવાણી

આત્‍મ વિશ્વાસમાં ખુબ વધારો થયો છેઃ કિયારા અડવાણી
આત્‍મ વિશ્વાસમાં ખુબ વધારો થયો છેઃ કિયારા અડવાણી
આ ઉપરાંત હાલમાં આવેલી જૂગ જૂગ જીયોના તેના કામની પણ નોંધ લેવાઇ છે. કિયારા કહે છે સફળતાએ મારા આત્‍મવિશ્વાસમાં ખુબ વધારો કર્યો છે. અભિનેત્રી કિયારા અડવાણીના સિતારા હાલમાં બુલંદી પર છે. તેની શેરશાહ સુપરહિટ થયા પછી ભુલભૂલૈયા-૨ પણ દર્શકોને ખુબ ગમી છે.  
આત્‍મ વિશ્વાસમાં ખુબ વધારો થયો છેઃ કિયારા અડવાણી કિયારા

Visit Saurashtra Kranti Homepage here

હું મારી જવાબદારી સારી રીતે નિભાવી રહી છું. કિયારા હવે કરણ જોહરની ગૂડબૂકમાં પણ સામેલ થઇ ગઇ છે. ફગલી જેવી ફિલ્‍મથી ૨૦૧૪માં શરૂઆત કરનાર કિયારાએ એ પછી અલગ અલગ તમામ પ્રકારના રોલ નિભાવ્‍યા છે છે.

Read About Weather here

તે કહે છે હું અસલી જીવનમાં પણ આ પાત્રને મળતી આવુ છું. હું પણ અંગત અને પારિવારિક જીવન વચ્‍ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરુ છું.. તેણે કોમેડી પણ કરી લીધી છે. જૂગ જૂગ જીયોમાં તેણે નયના નામનું પાત્ર ભજવ્‍યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here