ભુલભૂલૈયા-૨ની ભવ્ય સફળતા બાદ હવે ચાહકો તેની ફિલ્મ શેહઝાદાની રાહ જોઇ રહ્યા છે. અભિનેતા કાર્તિક આર્યને બોલીવૂડમાં પોતાના બળે સફળતા મેળવી છે. હાલમાં તેના સિતારા ટોચ પર છે. તે સતત નવી અને મોટી ફિલ્મો કરી રહ્યો છે.મધ્યપ્રદેશના ગ્વાલિયરનો કાર્તિક ૨૦૧૧માં પ્યાર કા પંચનામા ફિલ્મમાં પહેલી વખત જોવા મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
![આવતા વર્ષે આવશે કાર્તિકની શહેઝાદા કાર્તિક](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એ પછી આકાશવાણી, કાંચી, પ્યાર કા પંચનામા-૨, ગેસ્ટ ઇન લંડન, સોનુ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મો કરીને જાણીતો બન્યો હતો. લુકા છુપી, પતિ પત્નિ ઓૈર વો અને લવ આજકલ-૨ પછી ધમાકામાં પણ તેણે જમાવટ કરી હતી. હવે તેની ફિલ્મ શેહઝાદા અને ફ્રેડી ચર્ચામાં છે.
Read About Weather here
જેમાં શેહઝાદા આવતા વર્ષે દસમી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ ‘અલાવૈકુંઠપુરમુલુ’ની હિન્દી રીમેક છે. ફિલ્મમાં ક્રિતી સેનન, મનિષા કોઇરાલા, પરેશ રાવલ, રોનિત રોય, સચીન ખેડેકર સહિતના કલાકારો પણ છે. તેલુગુ ફિલ્મમાં પૂજા હેગડે અને અલ્લુ અર્જુન લીડ રોલમાં હતાં. હિન્દી રીમેક ‘શહેઝાદા’ને રોહિત ધવને ડિરેક્ટ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here