મણિ રત્નમની પત્ની સુહાસિનીએ આ અંગેની માહિતી આપી હતી.સુહાસિનીએ કહ્યું હતું, ‘મણિની તબિયત સારી છે. લોકપ્રિય ફિલ્મમેકર મણિ રત્નમની તબિયત ખરાબ થતાં તેમને ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ડૉક્ટર્સે હજી સુધી કંઈ જ કહ્યું નથી. હોસ્પિટલ ટીમે કહ્યું હતું કે તેઓ જલ્દીથી મણિનું હેલ્થ બુલેટિન શૅર કરશે. મણિ હાલમાં અપકમિંગ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા.’મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ છે.
Read About Weather here
આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. ફિલ્મનું મ્યૂઝિક એ આર રહમાને આપ્યું છે, ઐશ્વર્યા લીડ રોલમાં છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.આ ફિલ્મનું ટીઝર 8 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પર તેઓ છેલ્લાં 10 વર્ષથી કામ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here