રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલની નવી ઓફિસનું કાલે ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આવતીકાલે તા.19 ના રોજ સાંજના 5 કલાકે શહેરના 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ જેડ બ્લ્યુ ના શો – રૂમની પાછળ નવજયોત પાર્ક, શે 2ી નં.1 ખાતે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલની નવી ઓફીસનું ગ્રાન્ડ ઓપનીંગ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા વ્યકિત વિશેષ મહાનુભાવો ડો. ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપાધ્યક્ષ – ભાજપ) તથા આ2.સી. ફળદુ (રાજયના પૂર્વ કૃષિમંત્રી અરવિંદભાઈ રૈયાણી (મંત્રી ગુજરાત રાજય) ડો. પ્રદિપભાઈ ડવ (મેયર), રામભાઈ મોકરીયા (સાંસદ), મોહનભાઈ કુંડારીયા(સાંસદ), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય), નરેશભાઈ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ), પ્રશાંતભાઈ કોરાટ(પ્રમુખ, યુવા મોરચા, ગુજરાત પ્રદેશ – ભાજપ), કમલેશભાઈ મીરાણી (અધ્યક્ષ, રાજકોટ શહે2 ભાજપ), કિશો2ભાઈ ત્રિવેદી (ચે2મેન, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત), મનોજભાઈ અનડકટ (મેમ્બ2, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા) અને જે. જે. પટેલ(ક્ધવીનર, લીગલ સેલ પ્રદેશ ભાજપ) સહિતનાઓની ઉપસ્થિતિમાં ઓફીસે રીબીન કાપી ક2વામાં આવના2 છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મહત્વપૂર્ણ ઓફીસ ઉદઘાટનના ઉદઘાટન અંગેનો સમારોહ જેડ બ્લ્યુ શો- રૂમની સામે અને બીગ બજાર પાસે આવેલ અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે સાંજે 5 થી 8કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. જે ઉદઘાટન સમારોહમાં રાજકોટ શહેર, ગોંડલ, મો2બી, જામનગર, કાલાવડ વગેરે વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં એડવોકેટઓ તથા બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલના સગા-સબંધીઓ તથા મિત્ર- પરિવાર ઉપસ્થિત રહેવાના છે. અર્જુનભાઈ પટેલની રૂબરૂ વાતચીત દરમિયાન આ તેમની ઓફીસનો ઉદઘાટન સમારોહ તેની જિંદગીનું યાદગા2 સંભારણું બની રહેશે તેવું જણાવેલ છે. ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ પધારેલા તમામ વકીલ મિત્રો અને સગા – સબંધીઓ અર્જુનભાઈ પટેલની ઓફીસ ઉપ2 શુભેચ્છા માટે જશે અને અર્જુનભાઈ પટેલ રાત્રીના 12 વાગ્યા સુધી ઓફીસ ઉપર મળી શકશે.

Read About Weather here

તાજેત2માં વર્ષ 2022 ની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાય આવેલ છે. તાજેત2માં જ સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે વરાયેલા જસ્ટીસ પા2ડીવાલા સાહેબ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલના આમંત્રણને માન આપી રાજકોટ પધારેલા અને જસ્ટીસ પારડીવાલાની અધ્યક્ષતામાં લીગલ સેમિનારનું ભવ્ય આયોજન થયેલું, જે રાજકોટ બા2ના વકીલો માટે એક યાદગાર સંભારણું છે. અર્જુનભાઈ પટેલે તેમની આ નવી અને અદ્યતન ઓફીસના શુભારંભ પ્રસંગમાં ખાસ પધા2વા તમામ વકીલો મિત્રોને, સ્નેહી સબંધીઓને આ અખબારયાદી દ્વારા પણ આમંત્રણ પાઠવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here