સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં ચેઇનની ચોરી કરતા રાજકોટના 3 ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુરેન્દ્રનગરમાં તા. 7મેના રોજ મુળ મુળી તાલુકાન શેખપરના અને હાલ લીંબડીમાં રહેતા શિક્ષક હીરાભાઈ ઉકાભાઈ મકવાણા બસ સ્ટેશનથી બસમાં બેસી લીંબડી જતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે બસમાં ચડતા સમયે કોઈએ ખિસ્સામાં રહેલ રૂપીયા 80 હજારની કિંમતના સોનાના ચેનની ઉઠાંતરી કરી હતી. ત્યારે બી ડિવીઝન પીએસઆઈ આર.જી.ઝાલા સહીતનાઓએ બસ સ્ટેશન બહારના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ઈકો કાર નજરે પડી હતી.

Read About Weather here

આથી કારના નંબર પરથી તપાસ કરીને પોલીસે રાજકોટના રૂખડીયાપરામાં રહેતા કાદર હારૂનભાઈ મમાણી, રાજકોટના જામનગર રોડ પર આવેલ સીધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા કૈલાસ હસમુખભાઈ ધામેચા અને હસમુખ વલ્લભભાઈ ધામેચાને ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here