બેભાન હાલતમાં બેના મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મવડી પ્રજાપતિ સોસાયટી-૧માં રહેતી જાનકી પ્રવિણભાઇ દેવમુરારી બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

અલગ અલગ બનાવમાં બેભાન હાલતમાં બે વ્‍યક્‍તિના મૃત્‍યુ થયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બીજા બનાવમાં નાગેશ્વર મંદિર સામે એપલ ગ્રીન એપાર્ટમેન્‍ટમાં રહેતાં હાર્દિક  હેમતભાઇ જોષી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ.

Read About Weather here

બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here