રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત એશિયાનું મહાનાટ્ય જાણતા રાજા રાજકોટ આયોજીત થઇ રહ્યું છે. આ મહાન નાટ્ય તા.24 મેથી 27 મે એમ 4 દિવસ દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
રેસકોર્સ મેદાનમાં વિશિષ્ટ સેટ-અપ ઊભું કરવામાં આવ્યું છે, આ સેટ અપ તે સમયની સંસ્કૃતિ એ સમયના કિલ્લા અને એ સમયના જે આખું વાતાવરણ એ મુજબ જાણે એ યુગમાં જ આપણે આવી ગયા છીએ એવી અનુભૂતિ કરાવતું અદભુત નાટકનો આજે છેલ્લો શો યોજાનાર છે.
Read About Weather here
અનિવાર્ય સંજોગોને કારણે આ મહાનાટ્યની પૂર્ણાહુતિ તા.27 એટલે કે આજના રોજ હોઈ, રાજકોટના પ્રજાજનોને ખાસ વિનંતી કે આજે છેલ્લા શોનો લાભ અચૂક લે. રાજકોટમાં આ મહાન નાટક ભજવાય અને રાજકોટની જનતા પણ આનો વિશિષ્ટ રીતે લાભ લઇ શકે એ માટે એ પ્રકારનો રાજ્ય સરકારનો હેતુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here