જસદણના આટકોટ ખાતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે શનિવારે સવારે પધારી રહ્યા છે. ત્યારે બે થી અઢી લાખ લોકો એકત્ર થશે.
Visit Saurashtra Kranti Homepage here
જે લોકો સભામાં આવ્યાં હશે તે પૂર્ણ થયાં બાદ માટે આયોજકોએ ફરસાણ, મીઠાઈ, દાળ, ભાત, શાક, રોટલી જેવી ઉત્તમ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે રસોડામાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રસોડામાં બે થી અઢી લાખ લોકો ભોજન લેશે એવી આયોજકોને ધારણા છે.
Read About Weather here
આ અંગે જસદણ ભાજપના આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં અગ્ર હરોળની આ હોસ્પિટલ આટકોટમાં બનતાં ખાસ કરીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમવાર જસદણ પંથકમાં પધારતા દરેક સમાજના નાના મોટેરાઓમાં ખુશાલીનુ ઘોડાપૂર ઉમટ્યું છે. લોકો માટે ભોજન પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. આ વ્યવસ્થા માટે હજજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here