આમિર ખાનને મળવા માટે હજારો ચાહકો હોટલની બહાર આવ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ વખતે રાજસ્થાનના નવલગઢમાં ઈદ મનાવી હતી.આમિર ખાને રૂમમાંથી બહાર આવીને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આમિરે અનેક ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા.આમિર ખાન ચાહકોને મળ્યા બાદ શૂટિંગ માટે ગયો હતો. આમિર ખાનને મળ્યા બાદ ચાહકો ઘણાં જ ખુશ જોવા મળ્યા હતા.આમિર ખાનનો દીકરો જુનૈદ વેબ સિરીઝ ‘પ્રીતમ પ્યારે’ કરી રહ્યો છે. આ સિરીઝમાં આમિર ખાન ગેસ્ટ રોલમાં જોવા મળશે.
Read About Weather here
આ વેબ સિરીઝ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી રહી છે.આમિર ખાન ફિલ્મ ‘PK’ના શૂટિંગ અર્થે રાજસ્થાનના નવલગઢમાં આવ્યો હતો. હવે 10 વર્ષ બાદ આમિર ફરીવાર અહીંયા આવ્યો હતો. આમિર ખાને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર છે.આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here