નિષ્ઠુર માતા…!

નિષ્ઠુર માતા…!
નિષ્ઠુર માતા…!
વહેલી સવારે એક યુવકની તેના ઉપર નજર પડતાં 108 દ્વારા પાલનપુર શિશુગૃહમાં મુકવામાં આવ્યો હતો. ભાભરના બોરીયા બસ સ્ટેન્ડ નજીક કોઇ નિષ્ઠુર હ્રદયની માતાએ પોતાના છ દિવસના પુત્રને થેલામાં ભરી મરવા માટે નાંખી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બોરીયાના જનકસિંહ મોબતસિંહ રાઠોડ વહેલી સવારે બાઇક ભાભરથી બોરીયા ગામે જતા હતા ત્યારે બસ સ્ટેન્ડ નજીક વીમલના થેલામાં કંઇક હલન- ચલન થતું હોય એવું દેખાતા નજીક જઇ જોતાં તાજુ જન્મેલું બાળક મળી આવ્યું હતુ. જેમણે ભાભર 108ને જાણ કરતાં ઇએમટી બળવંતસિંહ અને પાયલટ પ્રભાતસિંહે વાનમાં સઘન સારવાર આપી પાલનપુર લાવ્યા હતા.

નિષ્ઠુર માતા…! નિષ્ઠુર

Read About Weather here

જ્યાં શિશુગૃહમાં મોકલવામાં આવ્યું હતું.પાલનપુર શિશુગૃહના કૃણાલભાઇ ભટ્ટે જણાવ્યું કે, અંદાજીત 6 દિવસના બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેનું વજન 600 ગ્રામ છે. ગળાના ભાગે ઉજરડા પડ્યા છે. શિશુગૃહમાં આયા બહેનો દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવશે.શારિરીક રીતે સંપૂર્ણ તંદુરસ્ત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here