‘દક્ષિણ ૫’ નામની આ રેસ્ટોરાં ‘શિષ્ટાચાર ડિસ્કાઉન્ટ’ ઓફર કરી રહી છે. હૈદરાબાદમાં એક રેસ્ટોરાંએ કસ્ટમર્સને આકર્ષવા માટે એક અનોખો માર્ગ અપનાવ્યો છે. જેના દ્વારા આ રેસ્ટોરાં ગેસ્ટ્સને ‘થેન્ક યુ’, ‘પ્લીઝ’ અને ‘હેવ અ નાઇસ ડે’ કહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
સારી મેનર્સ દાખવનાર કસ્ટમર્સ ૩૫ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવે છે. તમે જેટલો વધુ શિષ્ટાચાર દાખવો એટલું ડિસ્કાઉન્ટ તમને વધારે મળે. જેમ કે એક વેજિટેરિયન થાળી ૧૬૫ રૂપિયા (પ્લસ ટેકિસસ)માં મળે છે,
Read About Weather here
પરંતુ ‘થાલી પ્લીઝ’ કહેનાર વ્યકિતએ એ જ થાળી માટે ૧૫૦ રૂપિયા (પ્લસ ટેકિસસ) ચૂકવવા પડે. એ જ રીતે રેસ્ટોરાંના સ્ટાફને ‘ગુડ આફ્ટરનૂન’ કહેનાર અને શિષ્ટાચાર સાથે ઓર્ડર આપનાર ગ્રાહકને વધુ ડિસ્કાઉન્ટ મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here