અનુયાયીઓમાં શોક છવાયો
ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોકમાં ગરકાવ
Visit Saurashtra Kranti Homepage here
સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા છે. આ ખબર મળતા જ તેમના અનુયાયીઓમાં શોક છવાયો છે. આજે માતાજીના પાર્થિવદેહને સમાધિ અપાશે. ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોકમાં ગરકાવ થયો છે.
Read About Weather here
મળતી વિગત મુજબ ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ નશ્વર દેહ છોડ્યો છે. 95 વર્ષની વયે બનુઆઈ માતાજીએ દેહત્યાગ કર્યો. બનુઆઇ માતાજીને આજે મંગળવારે મઢડા મંદિર નજીક માતાજીને સમાધિ અપાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here