સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા

સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા
સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા
અનુયાયીઓમાં શોક છવાયો

ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોકમાં ગરકાવ

સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા સોનલધામ

Visit Saurashtra Kranti Homepage here

સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા છે. આ ખબર મળતા જ તેમના અનુયાયીઓમાં શોક છવાયો છે. આજે માતાજીના પાર્થિવદેહને સમાધિ અપાશે. ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોકમાં ગરકાવ થયો છે.

સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા સોનલધામ

Read About Weather here

મળતી વિગત મુજબ ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ નશ્વર દેહ છોડ્યો છે. 95 વર્ષની વયે બનુઆઈ માતાજીએ દેહત્યાગ કર્યો. બનુઆઇ માતાજીને આજે મંગળવારે મઢડા મંદિર નજીક  માતાજીને સમાધિ અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here