મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપને ચેતવણી આપી
મહારાષ્ટ્રનાં ફાયર બ્રાન્ડ સાંસદ અને શિવ સેનાનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપને એવી સાફ-સાફ ચેતવણી આપી છે કે, ભાજપનાં ત્રણ લોકો ટૂંક સમયમાં જેલનાં સળીયા પાછળ હશે. ભાજપનાં નેતાઓ દ્વારા અપાઈ રહેલી ધમકીઓનો જવાબ આપતા રાઉતે વળતા હુમલામાં એવી ઘોષણા કરી હતી કે, આવતીકાલે સાંજે ૪ વાગ્યે હું મોટો ધડાકો કરવા જઈ રહ્યો છું. જેના કારણે ભાજપમાં ભૂકંપ આવી જશે અને ભાજપનાં ત્રણ લોકો જેલનાં સળીયા ગણતા થઇ જશે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી શિવ સેનાનાં બોલકા નેતા સંજય રાઉત અને ભાજપનાં નેતાઓ વચ્ચે સામસામી આક્ષેપબાજીનો જંગ ખેલાઈ રહ્યો છે. જેના કારણે રાજ્યનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે આવતીકાલે શું થાય છે તેના પર માત્ર મહારાષ્ટ્ર નહીં આખા દેશની મીટ મંડાઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
સંજય રાઉતે આપી દીધી સ્પષ્ટ ચેતવણી
આવતી કાલે 4 વાગ્યે કરશે મોટો ધડાકો
Read About Weather here
ભાજપના નેતાઓની ધમકીનો આપ્યો જવાબ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here