ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને દટાયેલા મજુરોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે. હાલમાં ફાયર વિભાગે એક મજૂરને બચાવી લીધો હોવાની માહિતી મળી છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં બેથી ત્રણ મજૂરો દટાયા હોવાની આશંકા છે.
Visit Saurashtra Kranti Homepage here
નારણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પાસે આ ઘટના બની છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમીકુંજ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતાં ત્રણ મજૂર દટાયા હોવાની આશંકા છે. જેમાંથી એક મજૂરને બહાર કાઢી લેવાયો છે. દટાયેલા અન્ય મજૂરોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ જહેમત કરી રહી છે.
Read About Weather here
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો. ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.ફાયર વિભાગને 10 વાગ્યા બાગ આ ઘટનાનો કોલ મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here