રાજયના 12 પીઆઈને ડીવાયએસપીની બઢતી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટના ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પના પીઆઈ જે.ડી. બોરીચાને ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરાઈ
પાંચ ડીવાયએસપીની બદલી કરાઈ, અમદાવાદના પીઆઈ એમ.કે. રાણાને પ્રમોશન સાથે સુરત શહેરમાં મુકાયા

રાજયના 12 પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન અને પાંચ ડીવાયએસપીની બદલી કરવાનો હુકમ ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટે જાહેર કર્યો હતો. પીઆઈની બઢતીમાં અમદાવાદના એમ.કે. રાણાને સુરતમાં નિમણૂંક અપાઈ છે જયારે રાજકોટ ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પના જે.ડી. બોરીચાને અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનની સુરક્ષા માટેના અનામત પોલીસ દળમાં ફરજ સોંપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિવાય મરીન ટાસ્ક ફોર્સ ઓખાના ડીયાયએસપી એ.જે. તળાજીયાને ગાંધીનગર ખાતે મદદનીશ સેનાપતિ, ઉદ્યોગ સુરક્ષા માટેના પોલીસ દળમાં બદલી કરાઈ છે. ઉપરાંત એસઆરપી જુથ 9 વડોદરાના

Read About Weather here

ડીવાયએસપી બી.કે. ઝાલાને મરીન ટાસ્ક ફોર્સ કોટેશ્ર્વર કચ્છ, વડોદરા ટ્રેનીંગ સ્કુલના કે.પી. પારેખને ઓખા દેવભૂમી દ્વારકામાં મરીન ટાસ્કફોર્સમાં, એસઆરપી જૂથ-16 કચ્છ, ભચાઉના વી.બી. પટેલને વડોદરા જુથ-9 ખાતે બદલી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here