બ્રેકીંગ ન્યુઝ 20 માળની ઈમારતમાં ભીષણ આગ : 2 લોકોના મોત

બ્રેકીંગ ન્યુઝ 20 માળની ઈમારતમાં ભીષણ આગ : 2 લોકોના મોત
બ્રેકીંગ ન્યુઝ 20 માળની ઈમારતમાં ભીષણ આગ : 2 લોકોના મોત
આગમાં બે લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 19 લોકો દાઝ્યા છે. મુંબઈમાં એક 20 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે.  

Visit Saurashtra Kranti Homepage here

મૃત્યુ પામનારા લોકો વૃદ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈના તાડદેવ વિસ્તારની 20 માળની કમલા સોસાયટીના 18માં માળે આ આગ લાગી છે.

Read About Weather here

આગની ભીષણ સ્થિતિને જોતા તેને લેવલ 4ની આગ કહેવામાં આવે છે. ફાયરની 13 ગાડીઓ આગને કાબુ કરવાની કોશિશ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here