આયુર્વેદમાં દારૂ ઔષધિ સમાન…!

આયુર્વેદમાં દારૂ ઔષધિ સમાન…!
આયુર્વેદમાં દારૂ ઔષધિ સમાન…!
સાધ્વી પ્રજ્ઞાના નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તે પણ વાયરલ થઈ રહ્યો છે. ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી એકવાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. ભાજપના સાંસદે અહીં એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓછી માત્રામાં દારૂ લેવો  દવાની જેમ કરે છે. તેમણે કહ્યું કે મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડ્રગ તરીકે કામ કરે છે અને તે અમર્યાદિત માત્રામાં ઝેર જેવું છે.

Visit Saurashtra Kranti Homepage here

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ,’દારૂ સસ્તો હોય કે મોંઘો, દારૂ દવાનું કામ કરે છે. આલ્કોહોલ મર્યાદિત માત્રામાં દવાનું કામ કરે છે અને તેને અમર્યાદિત માત્રામાં પીવામાં આવે તો ઝેર થઈ જાય છે. સાધ્વીએ કહ્યું કે આ  બધાએ સમજવું જોઈએ, સાંભળવું જોઈએ અને વધુ લેવાથી થતા નુકસાનને સમજવું જોઈએ અને અટકાવવું જોઈએ.’સાધ્વીએ મધ્યપ્રદેશમાં દારુબંધીનું પણ સમર્થન કર્યું.

Read About Weather here

સાધ્વી પ્રજ્ઞાનું આ કંઈ પહેલું વિચિત્ર નિવેદન નથી. આ પહેલા તેમણે કહ્યું કે ગૌમૂત્ર પીવાથી ફેફસાનું ઈન્ફેકશન મટે છે. હું ખુદ ગૌમૂત્રનો અર્ક લઉ છું અને તેથી મને મારે કોરોનાની કોઈ દવા લેવી પડી નહોતી કે મને કોરોના પણ થયો નથી.તેમણે કહ્યું કે એમપીમાં પણ દારુબંધી થવી જોઈએ કારણ કે તેનાથી અપરાધ વધે છે અને દ્યરમાં ઝગડા થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here