ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દેવપરા શાકમાર્કેટમાં જે વિક્રેતાઓએ વેકસીનના ડોઝ લીધા ન હોય તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે વેકસીનના સર્ટિફિકેટ ચેક કર્યા હતાં.
Read Saurashtra Kranti E-Paper here
જેણે વેકસીન નહોતી લીધી તેની સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. તેમજ 200 માસ્કનું વિતરણ પણ કર્યુ હતું.
Read About Weather here
આ ઉપરાંત ગત સાંજે ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા અને તેમની ટીમે પણ વિસ્તારમાં શાકભાજીની લારીવાળાઓને માસ્કનું વિતરણ કરાવ્યું હતું અને તેઓને કોરોના સંક્રમણ સામે જાગૃત રહેવા અપીલ કરી હતી.(9)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here