ગઈકાલથી જોરશોરથી કિશોરો માટેની રસીકરણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલુ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં 15 થી 18 વર્ષના કિશોરી માટે આયોજન સરકાર દ્વારા થયેલું છે.
Read About Weather here
ત્યારે જ ભાવનગર ચિત્રા ખાતેના નિર્ભય સોસાયટી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિદ્યાર્થીઓને રસીકરણ રથ દ્વારા માહિતગાર કરાયા અને ડો.અજયસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીને સમજાવાયું કે રસીકરણથી કોઈએ ડરવાની જરૂર નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here